ભાવનગર શહેરના બોરતળાવના ગઢેચી વિસ્તારમાં પુનઃ ડીમોલિશન હાથ ધરાયુ.

ભાવનગરમાં ગઢેચી વિસ્તારમાં પુનઃ ડીમોલિશન હાથ ધરાયું શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણ અંતર્ગત મેગા ડીમોલિશન 810 જેટલા ગેરકાયદે નોટિસો પાઠવ્યા બાદ કાર્યવાહી મોટા ભાગના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું તંત્રએ બુલડોઝર ફેરવી દબાણોનો સફાયો કર્યો

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગઢેચી નદી શુદ્ધિકરણ અંતર્ગત મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 810 જેટલા ગેરકાયદે દબાણ કર્તાઓને નોટિસો પાઠવ્યા બાદ મોટા ભાગના દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દબાણોનો સફાયો કર્યો હતો, જેમાં 35 જેટલા એવા મકાનો કે જેમણે જમીન બાબતે દાવા રજૂ કર્યા હતા, જેને પુરાવા રજૂ કરવા મનપાએ મુદ્દત આપી હતી, પરંતુ યોગ્ય સમયે પુરાવા કે અન્ય દસ્તાવેજો રજૂ નહીં શકતા આજે મનપાના એસ્ટેટ વિભાગની ટીમ બાકી રહી ગયેલા દબાણો હટાવવા સ્થળ પર પહોંચી હતી, તેમજ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

  • Related Posts

    ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૫ એપ્રિલ, ૨૦૨૫) કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો “એક યા બીજી રીતે” પોતાને વચ્ચે જ તેનો ઉકેલ…

    Continue reading
    પહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યું

    મંગળવારે બપોરે પહેલગામના ઉપરના ભાગમાં આવેલા બૈસરન ઘાસના મેદાનોના ટ્રેકિંગ સ્વર્ગની આસપાસના ગાઢ જંગલોમાંથી નીકળેલા આતંકવાદીઓના જૂથ દ્વારા ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં બે વિદેશી પ્રવાસીઓનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *