વણોદ ગામમાં ખાતે ભંગાર નાં વાડામાં આગ લાગી

સુરેન્દ્રનગરના વણોદ ગામમાં ભંગારના વાડામાં આગ લાગી ભંગારના વાડામાં આગ લાગતા ભારે નુકસાન આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહીં સરપંચ અને દસાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી બહુચરાજીથી ફાયરની ટીમે બોલાવવામાં…

Continue reading
બોટાદ SOG પોલીસ દ્વારા કાર્યવાહી

ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી કાર સાથે યુવકને ઝડપાયો બાતમીના આધારે પાળીયાદ રોડ પર તપાસ કારને રોકી પૂછપરછ કરતાં ડુપ્લીકેટ નંબર પ્લેટ હોવાનું ખૂલ્યું નાના પાળીયાદના 21 વર્ષીય અરુણ ઓળકિયાની ધરપકડ પોલીસે…

Continue reading
મોડાસાના નવીન આઇકોનિક બસપોર્ટનું કરાશે ઉદ્ઘાટન

20 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાશે મોડાસા વાસીઓની આતુરતાનો આવશે અંત વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે મુખ્યમંત્રીના આગમનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ મોડાસાના નવીન આઇકોનિક…

Continue reading
નડિયાદ શહેરમાં તસ્કરો બેફામ

સવા કરોડથી વધુની ચોરી કરી પલાયન પરિવારજનો લગ્નમાં જતાં બંધ મકાનને નિશાન બનાવ્યું 60 તોલા સોનુ, 500 ગ્રામ ચાંદીના સિક્કા લઈ ફરાર 70 લાખથી વધુની રોકડ લઈ ઇસમો ફરાર કપડવંજ…

Continue reading
પ્રાંતિજમાં પાણીના નળ શોભાના ગાંઠિયા સમાન

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત અંતિમ ધામ મા પાણી ના નળ શોભાના ગાઠીયા સમાન અંતિમ વિધીમા આવતા લોકો મા રોષ જોવા મલ્યો હતો તો પ્રાંતિજ પાલિકા ના વહીવટ ને…

Continue reading
રાધનપુર મોબાઇલની દુકાનમાં ચોરી કરનારા ઝડપાયા

રુદ્ર નામની દુકાનમાંથી 10 લાખથી વધુની કરી હતી ચોરી ઘટનામાં પોલીસે 2 આરોપીઓને પકડી પાડયા તાળું તોડી દુકાનમાંથી ઇસમોએ ચોરી કરી થયા હતા ફરાર આરોપીઓને પકડી સમગ્ર મામલે વધુ કાર્યવાહી…

Continue reading
મહુવામાં ડુંગળીનો પૂરતો ભાવ ના મળતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યા

ડુંગળીનો પૂરતો ભાવ ના મળતા ખેડૂતો દ્વારા વિરોધ મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોએ કાંદાની હરાજી કરાવી બંધ ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ સફેદ ડુંગળીનો ભાવ 120થી ચાલુ કરતા…

Continue reading
ખંભાળિયા કલેકટર કચેરીએ મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા આવેદન અપાયું..

ખંભાળિયા કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું કર્મચારીઓ તથા સંચાલકો પહોંચ્યા કલેકટર કચેરીએ PM પોષણનું ગુજરાતમાં NGO કરણ ના થાય તેવી માંગ 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ પગાર વધારો,કાયમી નોકરીમાં…

Continue reading
અમરેલી એસ.પી.સંજય ખરાતની સરાહનીય કામગીરી

5 વર્ષથી પરેશાન ખેડૂતની જમીનને પોલીસે પરત અપાવી ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા ખેડૂત જયસુખ સોલંકી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ SPસંજય ખરાતને પાઠવ્યા અભિનંદન ખેડૂત પરિવારે પોલીસ વડા વિકાસ સહાયનો આભાર…

Continue reading
મહેસાણાની રાધનપુર ચોકડી પાસે યુવાનની કરાઈ હત્યા

24 વર્ષીય વિક્રમસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાની કરાઈ હત્યા યુવાન ઉપર તીક્ષણ હથિયાર વડે કરાયો હુમલો ઉમિયા નગર સોસાયટી પાસે યુવાન પર કરાયો હુમલો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું નીપજ્યું મોત અંગત…

Continue reading