અંકલેશ્વરમાં નેશનલ હાઇવે-48 પર મૃતદેહનો મામલોટેન્કરમાંથી ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો હતો

પોલીસને ચાલકની હત્યા કરાઇ હોવાની આશંકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી લૂંટના ઇરાદે ટેન્કર ચાલકની હત્યા કરાઇ હોવાનું અનુમાન મૃતદેહ મળતા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળે પહોંચી હતી મૃતદેહ પરથી ઇજાના નિશાન મળી આવ્યા ડ્રાઇવરનું લાયસન્સ સહિતના દસ્તાવેજો થોડે દૂરથી મળી આવ્યા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લઈ તપાસ હાથ ધરી

  • Related Posts

    ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૫ એપ્રિલ, ૨૦૨૫) કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો “એક યા બીજી રીતે” પોતાને વચ્ચે જ તેનો ઉકેલ…

    Continue reading
    પહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યું

    મંગળવારે બપોરે પહેલગામના ઉપરના ભાગમાં આવેલા બૈસરન ઘાસના મેદાનોના ટ્રેકિંગ સ્વર્ગની આસપાસના ગાઢ જંગલોમાંથી નીકળેલા આતંકવાદીઓના જૂથ દ્વારા ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં બે વિદેશી પ્રવાસીઓનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *