અમરેલી એસ.પી.સંજય ખરાતની સરાહનીય કામગીરી

5 વર્ષથી પરેશાન ખેડૂતની જમીનને પોલીસે પરત અપાવી ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા ખેડૂત જયસુખ સોલંકી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ SPસંજય ખરાતને પાઠવ્યા અભિનંદન ખેડૂત પરિવારે પોલીસ વડા વિકાસ સહાયનો આભાર માન્યો

અમરેલી એસ.પી. સંજય ખરાતની સરહનીય કામગીરીઓ ઉડીને આંખે વળગી……… ધારીના ઝર ગામના 5 વર્ષથી પરેશાન ખેડૂતને જમીન અમરેલી પોલીસે પરત અપાવી…….. સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ અન્વયે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા ખેડૂત જયસુખ સોલંકી…… ખેડૂત સંગાથે અમરેલી એસ.પી. સંજય ખરાતે ગૃહમંત્રી સંઘવી સમક્ષ વિગતો વર્ણવી……..
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી એસ.પી. સંજય ખરાતને પાઠવ્યા અભિનંદન…….. અમરેલી પોલીસ તંત્રની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ કામગીરીને બિરદાવતા ગૃહમંત્રી હર્ષ સંઘવી………. ગૃહમંત્રી સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો આભાર વ્યક્ત કરતા ખેડૂત પરિવાર……..

  • Related Posts

    અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં 11.4 કરોડની લૂંટ

    ઓક્ટોબર 2025 માં અમદાવાદ શહેરમાં થયેલી આ સાયબર ક્રાઇમ ની ઘટના માં ફસાયા અનેક લોકો ના રૂપિયા.પણ ડિજિટલ અરેસ્ટ હોય શું?ડિજિટલ અરેસ્ટ લુટેરાઓ સીબીઆઈ ઓફિસર, બેંક ઓફિસર અથવા પોલીસ ઓફિસર…

    Continue reading
    દુધવા નેશનલ પાર્કમાં મૈલાણી-નાનપારા રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ જાહેર

    ભારતીય રેલ્વે દ્વારા 8 ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર પ્રદેશના દુધવા નેશનલ પાર્કમાંથી પસાર થતી 171 કિમી લાંબી મૈલાણી-નાનપારા મીટર ગેજ રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *