બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી. સાણંદ ખાતે મહારેલીનું આયોજન કરાયું છે.

હાથીની અંબાડી પર સંવિધાન અને બાબા સાહેબની પ્રતિમા રખાશે. બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર પધારશે. આશરે 4 હજારથી વધુ લોકો રેલીમાં જોડાશે. જેમાં 108 અને મેડિકલ ટીમ હાજર રહેશે. મહારેલીને લઈ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, સાણંદ મુક્તિ ધામ સામે આવેલ જાદવ ફાર્મમાં ભીમ ગરબા યોજાશે. જેમાં ખુશ્બુ આસોડીયા તથા કલાકાર ધવલ બારોટ એવમ કાજલ મહેરિયા ગરબાની રમઝટ બોલાવશે.

બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી સાણંદ ખાતે મહારેલીનું આયોજન હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા નીકળશે

  • Related Posts

    અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં 11.4 કરોડની લૂંટ

    ઓક્ટોબર 2025 માં અમદાવાદ શહેરમાં થયેલી આ સાયબર ક્રાઇમ ની ઘટના માં ફસાયા અનેક લોકો ના રૂપિયા.પણ ડિજિટલ અરેસ્ટ હોય શું?ડિજિટલ અરેસ્ટ લુટેરાઓ સીબીઆઈ ઓફિસર, બેંક ઓફિસર અથવા પોલીસ ઓફિસર…

    Continue reading
    દુધવા નેશનલ પાર્કમાં મૈલાણી-નાનપારા રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ જાહેર

    ભારતીય રેલ્વે દ્વારા 8 ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર પ્રદેશના દુધવા નેશનલ પાર્કમાંથી પસાર થતી 171 કિમી લાંબી મૈલાણી-નાનપારા મીટર ગેજ રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *