વડગામ તાલુકાના મગરવાડા ખાતે ઠાકોર સમાજ નુ વર્ષો જુનુ વડવાઓના સમય થી ચાલ્યુ આવતુ માતાજીનુ કર્વટુ

મગરવાડા ગામ ખાતે વડવાઓ ના સમય થી એવુ કર્વટુ કરવામા આવે છે તેને વર્ષો વર્ષ કરવુ જ પડે છે આ કર્વટુ મગરવાડાના ગામ ના ઠાકોર સમાજ દ્વારા કાઠવામા આવે છે આ કર્વટુ ઠાકોર સમાજની કુળદેવી બહુચર માં નુ કાઠવા મા આવતુ હોય ઠાકોર સમાજ ના યુવનો અલગ અલગ વેશભૂષા ધારણ કરી માતાજી ને રિજવતા હોય છે જો આ કર્વટુ કોઈ કારણો સર બંધ રાખવામાં આવ્યું હોય તો ઠાકોર સમાજ મા જાણે માતાજી નો ‌પ્રકોપ ચાલુ થયો હોય એ રિતે માણસો અને પશુઓ મા બીમારી આવતી હોય છે તો આ માતાજી નુ કર્વટુ દર વર્ષે હોળીના દિવસે કરવામાં આવે છે જો કોઈ મગરવાડા ઠાકોર સમાજ મા કોઈ મૂત્યુ પામ્યૂ હોય તો એક મહીના પસી કર્વટુ કરવુ પડતુ હોય છે કર્વટુ કરીને માતાજી ને પ્રાર્થના અર્ચના અને જગત કલ્યાણ માટે લોકો માતાજી ને પ્રાર્થના કરતા હોય છે

  • Related Posts

    અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં 11.4 કરોડની લૂંટ

    ઓક્ટોબર 2025 માં અમદાવાદ શહેરમાં થયેલી આ સાયબર ક્રાઇમ ની ઘટના માં ફસાયા અનેક લોકો ના રૂપિયા.પણ ડિજિટલ અરેસ્ટ હોય શું?ડિજિટલ અરેસ્ટ લુટેરાઓ સીબીઆઈ ઓફિસર, બેંક ઓફિસર અથવા પોલીસ ઓફિસર…

    Continue reading
    દુધવા નેશનલ પાર્કમાં મૈલાણી-નાનપારા રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ જાહેર

    ભારતીય રેલ્વે દ્વારા 8 ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર પ્રદેશના દુધવા નેશનલ પાર્કમાંથી પસાર થતી 171 કિમી લાંબી મૈલાણી-નાનપારા મીટર ગેજ રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *