વડગામ તાલુકાના મગરવાડા ખાતે ઠાકોર સમાજ નુ વર્ષો જુનુ વડવાઓના સમય થી ચાલ્યુ આવતુ માતાજીનુ કર્વટુ

મગરવાડા ગામ ખાતે વડવાઓ ના સમય થી એવુ કર્વટુ કરવામા આવે છે તેને વર્ષો વર્ષ કરવુ જ પડે છે આ કર્વટુ મગરવાડાના ગામ ના ઠાકોર સમાજ દ્વારા કાઠવામા આવે છે આ કર્વટુ ઠાકોર સમાજની કુળદેવી બહુચર માં નુ કાઠવા મા આવતુ હોય ઠાકોર સમાજ ના યુવનો અલગ અલગ વેશભૂષા ધારણ કરી માતાજી ને રિજવતા હોય છે જો આ કર્વટુ કોઈ કારણો સર બંધ રાખવામાં આવ્યું હોય તો ઠાકોર સમાજ મા જાણે માતાજી નો ‌પ્રકોપ ચાલુ થયો હોય એ રિતે માણસો અને પશુઓ મા બીમારી આવતી હોય છે તો આ માતાજી નુ કર્વટુ દર વર્ષે હોળીના દિવસે કરવામાં આવે છે જો કોઈ મગરવાડા ઠાકોર સમાજ મા કોઈ મૂત્યુ પામ્યૂ હોય તો એક મહીના પસી કર્વટુ કરવુ પડતુ હોય છે કર્વટુ કરીને માતાજી ને પ્રાર્થના અર્ચના અને જગત કલ્યાણ માટે લોકો માતાજી ને પ્રાર્થના કરતા હોય છે

  • Related Posts

    CM ભુપેન્દ્ર પટેલ કાલે સુરતમાં , 600 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે(13 ડિસેમ્બર) શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે, જેમાં સુરત મહાનગર પાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન…

    Continue reading
    20 લાખ લિટર પાણી, ફાયરની 34 ગાડીઓ અને 24 કલાકની મહામહેનતે આગ ઓલવી, રાજ ટેક્સટાઇલ માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ

    સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતાં વેપારીઓમાં દોડધામ મચી હતી. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *