ખંભાળિયા કલેકટર કચેરીએ મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા આવેદન અપાયું..

ખંભાળિયા કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું કર્મચારીઓ તથા સંચાલકો પહોંચ્યા કલેકટર કચેરીએ PM પોષણનું ગુજરાતમાં NGO કરણ ના થાય તેવી માંગ 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ પગાર વધારો,કાયમી નોકરીમાં ગણવા બાબતે આવેદન અપાયું આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી બહોળી સંખ્યામાં કર્મચારીઓ આવેદનપત્ર આવી માંગ કરી

દ્વારકા જિલ્લાના મધ્યાહન ભોજન વિભાગના કર્મચારીઓ/ સંચાલકો પહોચ્યા કલેકટર કચેરીએ આવેદન આપવા.. પી.એમ પોષણ નું ગુજરાતમાં એન જી ઓ કરણ ના થાય તેવી માંગ સાથે આવેદન અપાયું.. સંચાલક રસોયા અને મદદનીશ ને 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ.. તેમના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી પગાર વધારો, કાયમી નોકરીમાં ગણવા ,કામગીરીનો સમયગાળો ધ્યાનમાં લેવો વિગેરે બાબતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી.. બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાની પડતર માંગણીઓને લઈને આવેદન પાઠવ્યું..

  • Related Posts

    અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં 11.4 કરોડની લૂંટ

    ઓક્ટોબર 2025 માં અમદાવાદ શહેરમાં થયેલી આ સાયબર ક્રાઇમ ની ઘટના માં ફસાયા અનેક લોકો ના રૂપિયા.પણ ડિજિટલ અરેસ્ટ હોય શું?ડિજિટલ અરેસ્ટ લુટેરાઓ સીબીઆઈ ઓફિસર, બેંક ઓફિસર અથવા પોલીસ ઓફિસર…

    Continue reading
    દુધવા નેશનલ પાર્કમાં મૈલાણી-નાનપારા રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ જાહેર

    ભારતીય રેલ્વે દ્વારા 8 ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર પ્રદેશના દુધવા નેશનલ પાર્કમાંથી પસાર થતી 171 કિમી લાંબી મૈલાણી-નાનપારા મીટર ગેજ રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *