ખંભાળિયા કલેકટર કચેરીએ મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા આવેદન અપાયું..

ખંભાળિયા કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું કર્મચારીઓ તથા સંચાલકો પહોંચ્યા કલેકટર કચેરીએ PM પોષણનું ગુજરાતમાં NGO કરણ ના થાય તેવી માંગ 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ પગાર વધારો,કાયમી નોકરીમાં ગણવા બાબતે આવેદન અપાયું આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી બહોળી સંખ્યામાં કર્મચારીઓ આવેદનપત્ર આવી માંગ કરી

દ્વારકા જિલ્લાના મધ્યાહન ભોજન વિભાગના કર્મચારીઓ/ સંચાલકો પહોચ્યા કલેકટર કચેરીએ આવેદન આપવા.. પી.એમ પોષણ નું ગુજરાતમાં એન જી ઓ કરણ ના થાય તેવી માંગ સાથે આવેદન અપાયું.. સંચાલક રસોયા અને મદદનીશ ને 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ.. તેમના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી પગાર વધારો, કાયમી નોકરીમાં ગણવા ,કામગીરીનો સમયગાળો ધ્યાનમાં લેવો વિગેરે બાબતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી.. બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાની પડતર માંગણીઓને લઈને આવેદન પાઠવ્યું..

  • Related Posts

    CM ભુપેન્દ્ર પટેલ કાલે સુરતમાં , 600 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે(13 ડિસેમ્બર) શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે, જેમાં સુરત મહાનગર પાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન…

    Continue reading
    20 લાખ લિટર પાણી, ફાયરની 34 ગાડીઓ અને 24 કલાકની મહામહેનતે આગ ઓલવી, રાજ ટેક્સટાઇલ માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ

    સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતાં વેપારીઓમાં દોડધામ મચી હતી. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *