Latest Story
મારા પતિએ ક્યારેય વ્યસન કર્યું નથી, બાકીના ખેલાડીઓ વ્યસનમાં ફસાઈ જાય છે :- રીવાબા જાડેજાT20માં ભારતની ઘરઆંગણે સૌથી મોટી હારCM ભુપેન્દ્ર પટેલ કાલે સુરતમાં , 600 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ20 લાખ લિટર પાણી, ફાયરની 34 ગાડીઓ અને 24 કલાકની મહામહેનતે આગ ઓલવી, રાજ ટેક્સટાઇલ માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશહજીરામાં પાણીની ટાંકીમાં બાળક ડૂબી જવાથી કરુણ મોત: ત્રણ વર્ષનો માસૂમ રમતાં રમતાં ટાંકીમાં પડ્યો, પરિવાર પર આભ તૂટી પડ્યુંઅમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં 11.4 કરોડની લૂંટદુધવા નેશનલ પાર્કમાં મૈલાણી-નાનપારા રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ જાહેરતહરીક – એ – હુરિયતનું હીડક્વાટર સીલ, જમ્મુ કાશ્મીરમાં આતંકી નેટવર્ક શટ ડાઉનભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પપહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યું

Today Update

Main Story

સિલવાસામાં તમિલ નવા વર્ષની ઉજવણી”તમિલ નિમઈ વિશેષ પત્તિમંડ્રમ” કાર્યક્રમ યોજાયોમોટી સંખ્યામાં તમિલ ભાષી સમુદાયના લોકો ઉમટ્યા

સિલવાસા તમિલ સંગમ દ્વારા તમિલ નવા વર્ષની ઉજવણી નિમિત્તે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના પ્રાંગણમાં ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ “તમિલ ઇનિમઈ વિશેષ પત્તિમંડ્રમ” યોજાયો હતો. પત્તિમંડ્રમમાં વિખ્યાત વક્તાઓ વિમલા શિવનંદમ, સિંધુરી…

Continue reading
ભાવનગરના જાળીયા ગામે ડુંગર પર આગની ઘટના

ભાવનગરનાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર પર થોડા સમયે પહેલા આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ડુંગર પર લાગેલ આગની ઘટનાને લઈ ફાયર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા આગ પર 72 કલાક…

Continue reading
ટોલ નાકા પર મહિલા ગુસ્સામાં આવી, કર્મચારીને માત્ર 4 સેકન્ડમાં જ 7 થપ્પડ ઝીંકી દીધા

હાપુડ, ઉત્તર પ્રદેશ:ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં આવેલ છિજારસી ટોલ પ્લાઝાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગાઝિયાબાદ તરફથી કારમાં આવી રહેલી એક મહિલા ટોલ બૂથમાં ઘૂસી…

Continue reading
બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીચોટીલા ખાતે ઉજવણી કરવામાં આવી

ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું કોઈ ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સરકારી કચેરીઓમાં બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ નેશનલ હાઈવે પોપટપરા, રામચોક સહિતના વિસ્તારોમાં રેલી યોજાઈ ડો. આંબેડકરની…

Continue reading
નવસારીના ગણદેવીના અમલસાડમાં પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું. 2001માં જીર્ણોદ્ધાર બાદ, 2025માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આધુનિક સુવિધાઓ અને શૃંગારિક પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે.…

Continue reading
વડગામ તાલુકાના મગરવાડા ખાતે ઠાકોર સમાજ નુ વર્ષો જુનુ વડવાઓના સમય થી ચાલ્યુ આવતુ માતાજીનુ કર્વટુ

મગરવાડા ગામ ખાતે વડવાઓ ના સમય થી એવુ કર્વટુ કરવામા આવે છે તેને વર્ષો વર્ષ કરવુ જ પડે છે આ કર્વટુ મગરવાડાના ગામ ના ઠાકોર સમાજ દ્વારા કાઠવામા આવે છે…

Continue reading
છોટાઉદેપુર ખાતે આંબેડકર જયંતિની ઉજવણી

છોટાઉદેપુર ખાતે આંબેડકર જયંતિની ઉજવણી ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ઉજવણી બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ વાલ્મિકી, વણકર સમાજના લોકોને શાલ ઓઢાડી સન્માનિત કર્યા પાલિકા પ્રમુખ, પાલિકાના સભ્યો…

Continue reading
મહેસાણામાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

વિશ્વ ઉમિયાધામ દ્વારા જ્ઞાનયજ્ઞનું આયોજન કથાકાર રાજેન્દ્ર પ્રસાદના મુખેથી જ્ઞાનયજ્ઞની શરૂઆત મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટ ખાતે આયોજન શહેરમાં ભવ્ય પોથીયાત્રા નીકળી પોથીયાત્રામાં હજારો ભક્તો જોડાયા પોથીયાત્રામાં 500થી વધુ…

Continue reading
કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીના ભાજપ પર પ્રહારગુજરાતના શિક્ષણ મોડલ મુદ્દે ભાજપ પર પ્રહાર

ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્ર નબળું પડ્યું સરકારના ગુણોત્સવમાં પણ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યોગુજરાતની શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ ગુજરાતની શાળાઓમાં ઓરડાની પણ મોટા પ્રમાણમાં ઘટશિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના…

Continue reading