ખંભાળિયા કલેકટર કચેરીએ મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા આવેદન અપાયું..

ખંભાળિયા કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું કર્મચારીઓ તથા સંચાલકો પહોંચ્યા કલેકટર કચેરીએ PM પોષણનું ગુજરાતમાં NGO કરણ ના થાય તેવી માંગ 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ પગાર વધારો,કાયમી નોકરીમાં ગણવા બાબતે આવેદન અપાયું આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી બહોળી સંખ્યામાં કર્મચારીઓ આવેદનપત્ર આવી માંગ કરી

દ્વારકા જિલ્લાના મધ્યાહન ભોજન વિભાગના કર્મચારીઓ/ સંચાલકો પહોચ્યા કલેકટર કચેરીએ આવેદન આપવા.. પી.એમ પોષણ નું ગુજરાતમાં એન જી ઓ કરણ ના થાય તેવી માંગ સાથે આવેદન અપાયું.. સંચાલક રસોયા અને મદદનીશ ને 12 માસનું વેતન ચૂકવવાની પણ માંગ કરાઈ.. તેમના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી પગાર વધારો, કાયમી નોકરીમાં ગણવા ,કામગીરીનો સમયગાળો ધ્યાનમાં લેવો વિગેરે બાબતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી.. બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાની પડતર માંગણીઓને લઈને આવેદન પાઠવ્યું..

  • Related Posts

    ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૫ એપ્રિલ, ૨૦૨૫) કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો “એક યા બીજી રીતે” પોતાને વચ્ચે જ તેનો ઉકેલ…

    Continue reading
    પહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યું

    મંગળવારે બપોરે પહેલગામના ઉપરના ભાગમાં આવેલા બૈસરન ઘાસના મેદાનોના ટ્રેકિંગ સ્વર્ગની આસપાસના ગાઢ જંગલોમાંથી નીકળેલા આતંકવાદીઓના જૂથ દ્વારા ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં બે વિદેશી પ્રવાસીઓનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *