બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી. સાણંદ ખાતે મહારેલીનું આયોજન કરાયું છે.

હાથીની અંબાડી પર સંવિધાન અને બાબા સાહેબની પ્રતિમા રખાશે. બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર પધારશે. આશરે 4 હજારથી વધુ લોકો રેલીમાં જોડાશે. જેમાં 108 અને મેડિકલ ટીમ હાજર રહેશે. મહારેલીને લઈ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, સાણંદ મુક્તિ ધામ સામે આવેલ જાદવ ફાર્મમાં ભીમ ગરબા યોજાશે. જેમાં ખુશ્બુ આસોડીયા તથા કલાકાર ધવલ બારોટ એવમ કાજલ મહેરિયા ગરબાની રમઝટ બોલાવશે.

બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી સાણંદ ખાતે મહારેલીનું આયોજન હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા નીકળશે

  • Related Posts

    ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે; તેઓ તેનો ઉકેલ લાવશે: ટ્રમ્પ

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૫ એપ્રિલ, ૨૦૨૫) કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો “એક યા બીજી રીતે” પોતાને વચ્ચે જ તેનો ઉકેલ…

    Continue reading
    પહેલગામ આતંકવાદી હુમલો લાઈવ: રેઝિસ્ટન્સ ફ્રન્ટે હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો, એરલિયરના દાવા માટે ભારતીય ઇન્ટેલને દોષી ઠેરવ્યું

    મંગળવારે બપોરે પહેલગામના ઉપરના ભાગમાં આવેલા બૈસરન ઘાસના મેદાનોના ટ્રેકિંગ સ્વર્ગની આસપાસના ગાઢ જંગલોમાંથી નીકળેલા આતંકવાદીઓના જૂથ દ્વારા ઓછામાં ઓછા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં બે વિદેશી પ્રવાસીઓનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *