

24 વર્ષીય વિક્રમસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાની કરાઈ હત્યા યુવાન ઉપર તીક્ષણ હથિયાર વડે કરાયો હુમલો ઉમિયા નગર સોસાયટી પાસે યુવાન પર કરાયો હુમલો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું નીપજ્યું મોત અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી